પર્યાવરણ (The environment) 1952 ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ ? 33% 25% 30% 32% 33% 25% 30% 32% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નવેમ્બર-2016 માં કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ COP 22 ક્યાં સ્થળે યોજાઇ હતી ? મરાકેશ પેરિસ બોન કયોટા મરાકેશ પેરિસ બોન કયોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 'વૃક્ષ મિત્ર' ના નામથી કોણ પ્રખ્યાત છે ? ચાંદીપ્રસાદ ભટ્ટ અનિલકુમાર અગ્રવાલ અનુપમ મિશ્રા સુંદરલાલ બહુગુણા ચાંદીપ્રસાદ ભટ્ટ અનિલકુમાર અગ્રવાલ અનુપમ મિશ્રા સુંદરલાલ બહુગુણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે ___ હોય છે. કાર્બન મોનોક્સાઈડ સલ્ફરના ઓક્સાઈડ નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન રાજકણીય પદાર્થો કાર્બન મોનોક્સાઈડ સલ્ફરના ઓક્સાઈડ નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન રાજકણીય પદાર્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ગુજરાતમાં રોજગાર કચેરીઓની સંખ્યા કેટલી છે ? 40 41 43 42 40 41 43 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પૃથ્વીની સપાટી પરથી જુદી-જુદી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો આપાત થતાં હોય છે જે પૈકી સૌથી વધુ હાનિકારક તરંગો કયા છે ? UV -B બધા સમાન હાનિ પહોંચાડે UV -C UV -A UV -B બધા સમાન હાનિ પહોંચાડે UV -C UV -A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP