પર્યાવરણ (The environment) 1952 ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ ? 30% 32% 33% 25% 30% 32% 33% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) દેશમાં જંગલોના કુલ 16 પ્રકારો પાડવામાં આવેલ છે. તે પ્રકારોને ધ્યાને લેતા ગુજરાતમાં કેટલા પ્રકારના વનો અસ્તિત્વ ધરાવે છે ? 6 4 7 5 6 4 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચે દર્શાવેલ વાયુઓને તેમની વાતાવરણમાં ટકાવારીના ઘટતા જતા ક્રમમાં ગોઠવો. 1. ઓક્સિજન 2. નાઈટ્રોજન 3. કાર્બન ડાયોક્સાઇડ 4. આર્ગન. Codes: 1,2,3, અને 4 2,1,3 અને 4 3,4,2 અને 1 2,1,4 અને 3 1,2,3, અને 4 2,1,3 અને 4 3,4,2 અને 1 2,1,4 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે ? 22 માર્ચ 16 સપ્ટેમ્બર 5 જૂન 2 ફેબ્રુઆરી 22 માર્ચ 16 સપ્ટેમ્બર 5 જૂન 2 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વન્ય જીવોના સંરક્ષણ માટે મહત્વના વિસ્તારને 'સંરક્ષિત વિસ્તાર' (Protected Are) જાહેર કરવામાં આવે છે. નીચે પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ વિસ્તાર સંરક્ષિત જાહેર કરાયેલો છે ? ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પૃથ્વીની સપાટી પરથી જુદી-જુદી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો આપાત થતાં હોય છે જે પૈકી સૌથી વધુ હાનિકારક તરંગો કયા છે ? UV -B UV -C બધા સમાન હાનિ પહોંચાડે UV -A UV -B UV -C બધા સમાન હાનિ પહોંચાડે UV -A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP