ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

જ્ઞાનસાગર
રાસ્તેગોફતાર
સૌરાષ્ટ્ર દર્પણ
વિજ્ઞાન વિલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ?

વીરની વિદાય
બાપાની પીંપર
વિરાટનો હિંડોળો
બાપાનો કાગળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.

કે. શિવરામ કર્નાથ
ગીરીશ કર્નાડ
એન્ટવ ચેખોવ
કવિ પુટપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP