ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? રણછોડભાઈ દવે નવલરામ દલપતરામ નર્મદ રણછોડભાઈ દવે નવલરામ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ? જયંત ખત્રી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી જયંત ખત્રી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ આપો. મોળો ભાભો કથાત્રયી પૂર્વરાગ અમૃતા મોળો ભાભો કથાત્રયી પૂર્વરાગ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદર, શુભાંગી, પરેશ પાત્ર નીચેનામાંથી કઈ કૃતિમાં આવે છે ? દરિયાલાલ આંધળી ગલી છિન્નપત્ર ધીમું અને વિભા દરિયાલાલ આંધળી ગલી છિન્નપત્ર ધીમું અને વિભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બાળસાહિત્ય સાથે જોડાયેલા મહિલા કોણ છે ? અંજલિ મેઢ વર્ષાદાસ ઈલા પાઠક ઊર્મિ પરીખ અંજલિ મેઢ વર્ષાદાસ ઈલા પાઠક ઊર્મિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP