ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? રણછોડભાઈ દવે નર્મદ નવલરામ દલપતરામ રણછોડભાઈ દવે નર્મદ નવલરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? શિખરિણી ઝૂલણાં પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી ઝૂલણાં પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? મહાકવિ પ્રેમાનંદ કવિ દલપતરામ નર્મદ દયાનંદ સરસ્વતી મહાકવિ પ્રેમાનંદ કવિ દલપતરામ નર્મદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ? સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ ગુપ્તા કવિ નર્મદ સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ ગુપ્તા કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર એક લાલની રાણી - હરીશ નાગ્રેચા ઔરંગઝેબ - ચિનુ મોદી આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર એક લાલની રાણી - હરીશ નાગ્રેચા ઔરંગઝેબ - ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP