ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ?

જયંત ખત્રી
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ?

બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા.
ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે.
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન
ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP