ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાધાનો અવતાર' તરીકે કોણ ઓળખાય છે ? પાનબાઈ ગંગાસતી દાસી જીવણ મીરાંબાઈ પાનબાઈ ગંગાસતી દાસી જીવણ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? ભોળાભાઈ પટેલ નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ગૌરીશંકર જોષી ભોળાભાઈ પટેલ નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોશી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ? શિવકુમાર જોશી અનિલ જોશી ગુણવંત શાહ કાંતિ ભટ્ટ શિવકુમાર જોશી અનિલ જોશી ગુણવંત શાહ કાંતિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? નિરંજન ભગત ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર વર્ષા અડાલજા નિરંજન ભગત ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP