કહેવત (Proverb) ‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો. ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું ખૂબ અધીરા બની જવું આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું ખૂબ અધીરા બની જવું આનંદમાં આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો. મન હોય તો માળવે જવાય ધરમના કામમાં ઢીલ નહીં મન ચંગા તો કથરોટ મેં ગંગા આપ સમાન બલ નહીં મન હોય તો માળવે જવાય ધરમના કામમાં ઢીલ નહીં મન ચંગા તો કથરોટ મેં ગંગા આપ સમાન બલ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. ઝાઝા હાથ રળિયામણા ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.હજામના હાથમાં આરસી આવવી નરમાશથી કામ પાર પડતું નથી. હજામને દાઢી કરવામાં સુખ મળે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. નરમાશથી કામ પાર પડતું નથી. હજામને દાઢી કરવામાં સુખ મળે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ભક્તિ કરશો તો ભગવાન ફળશે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો. ભાડું ન મળવું પાયમલ થવું જોર-જુલમી કરવી લાયકાત તેવો સત્કાર ભાડું ન મળવું પાયમલ થવું જોર-જુલમી કરવી લાયકાત તેવો સત્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP