ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

હરિન્દ્ર દવે
બાલમુકુન્દ દવે
સુરેશ દલાલ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

રણછોડદાસ
લલ્લુભાઈ જગજીવનરામ
મયારામ શંભુનાથ
લાલદાસ કડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ?

મોહનલાલ પટેલ
રમણિક અરાલવાળા
રમણિક સોમેશ્વર
મોહનલાલ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ?

સુરેશ જોષી
મધુ રાય
પન્નાલાલ પટેલ
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP