ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

બાલમુકુન્દ દવે
જયંત પાઠક
હરિન્દ્ર દવે
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

પૂ. ડોંગરેજી મહારાજ
ભિક્ષુ અખંડાનંદ
સંત અમરદેવીદાસ
સંત પુનિત મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ?

દેશળજી પરમાર
ડાહ્યાભાઈ ધોળશાજી
ત્રિભુવનદાસ ગજ્જર
હાજી મહમ્મદ અલ્લારખિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી.

મારા અનુભવો
પંચતંત્રની વાર્તા
શિવાજીની શૌર્યગાથા
અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

મૃત્યુ પામવું
જીવન કપરું થવું
નવું જીવન મળ્યું
જીવન વિતાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP