ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. બાલમુકુન્દ દવે હરિન્દ્ર દવે જયંત પાઠક સુરેશ દલાલ બાલમુકુન્દ દવે હરિન્દ્ર દવે જયંત પાઠક સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? તીર્થાખ્યાન ચંદ્રહાસ આખ્યાન ધ્રુવાખ્યાન નવાખ્યાન તીર્થાખ્યાન ચંદ્રહાસ આખ્યાન ધ્રુવાખ્યાન નવાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? ગુણવંત શાહ દિગિશ મહેતા મહમ્મદ માંકડ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ દિગિશ મહેતા મહમ્મદ માંકડ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? કુંવરબાઈનું મામેરું - આખ્યાન નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કરણઘેલો - નવલકથા ભણકાર - ખંડકાવ્ય કુંવરબાઈનું મામેરું - આખ્યાન નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કરણઘેલો - નવલકથા ભણકાર - ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાતોરાત શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ અવયવીભાવ દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ અવયવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નોબલ પારિતોષિક નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નોબલ પારિતોષિક નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP