ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
નટવરલાલ પંડ્યા
કિશોર મકવાણા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો.

ચુનીલાલ મડિયા
ધના ભગત
જયંત કોઠારી
નટવરલાલ બુચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

નીતિવાદને માર્ગે
સત્યના પ્રયોગો
હિન્દ સ્વરાજ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

ભાલણ
પ્રેમાનંદ
દયારામ
નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP