ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ કિશોર મકવાણા ઝવેરચંદ મેઘાણી નટવરલાલ પંડ્યા પન્નાલાલ પટેલ કિશોર મકવાણા ઝવેરચંદ મેઘાણી નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ચોરીચોરા ગોળમેજી પરિષદ સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ચોરીચોરા ગોળમેજી પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. આત્મકથા નવલકથા નવલિકા નિબંધ આત્મકથા નવલકથા નવલિકા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? બ. ક. ઠાકોર કલાપી કાન્ત ન્હાનાલાલ બ. ક. ઠાકોર કલાપી કાન્ત ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ અમરેલી સુરત ભાવનગર રાજકોટ અમરેલી સુરત ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ? ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ સિતાંશુ યશચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ સિતાંશુ યશચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP