ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ? નટવરલાલ પંડ્યા કિશોર મકવાણા પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી નટવરલાલ પંડ્યા કિશોર મકવાણા પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ ભાવનગર અમદાવાદ મહેસાણા રાજકોટ ભાવનગર અમદાવાદ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ વિનયચંદ્ર સુરી ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ વિનયચંદ્ર સુરી ચંદબરદાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? વખાર કલહાર ભાગ્યવિધાતા કાવ્યરસ વખાર કલહાર ભાગ્યવિધાતા કાવ્યરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? સ્નેહરશ્મિ - હાઈકુ ધૂમકેતુ - લોકવાર્તા કાકા કાલેલકર - નિબંધ બ.ક. ઠાકોર - સોનેટ સ્નેહરશ્મિ - હાઈકુ ધૂમકેતુ - લોકવાર્તા કાકા કાલેલકર - નિબંધ બ.ક. ઠાકોર - સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિયાણી શિનોર દાતાર મિયાગામ શિયાણી શિનોર દાતાર મિયાગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP