ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ?

દીપનિર્વાણ
ઝેર તો પીધા છે જાણી જાણી
સોક્રેટિસ
તુલસી ક્યારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

પન્નાલાલ પટેલ - બાબુ વિજળી
મોહનદાસ ગાંધી - જાત મહેનત
જ્યોતીન્દ્ર દવે - સોયદોરો
ઝવેરચંદ મેઘાણી - બદમાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ?

વિનોબા ભાવે
ધર્માનંદ કોસંબી
કાકા કાલેલકર
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP