ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ સરોજ પાઠક રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ સરોજ પાઠક રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી હરિદાસ તેમના ___ શૈલીમાં ભક્તિ રચનાઓ માટે પ્રસિદ્ધ છે. દ્રુપદ ટપ્પા ઠુમરી ચારચરી દ્રુપદ ટપ્પા ઠુમરી ચારચરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ રામનારાયણ વિશ્વનાથ પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ રામનારાયણ વિશ્વનાથ પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? ધીરુ પરીખ બ. ત્રિભુવનદાસ લુહાર પન્ના નાયક બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ બ. ત્રિભુવનદાસ લુહાર પન્ના નાયક બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? રતીલાલ બોરીસાગર નિરંજન ભગત વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર નિરંજન ભગત વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ગુલાબદાસ બ્રોકર ઉમાશંકર જોશી ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ગુલાબદાસ બ્રોકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP