ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
મણિશંકર રત્નજી ભટ્ટ
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ?

ધીરુ પરીખ
બ. ત્રિભુવનદાસ લુહાર
પન્ના નાયક
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ?

રતીલાલ બોરીસાગર
નિરંજન ભગત
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP