ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ? ગોવિંદરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરસ પર કોતરાયેલી કવિતા' તરીકે કયું જાણીતું છે ? અજંતાની ગુફાઓ દેલવાડા ખજૂરાહો ખજુરાહોની ગુફાઓ અજંતાની ગુફાઓ દેલવાડા ખજૂરાહો ખજુરાહોની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનો શિલાલેખ ___ સમયનો છે. સોલંકી સલ્તનત મૌર્ય ગુપ્ત સોલંકી સલ્તનત મૌર્ય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ? શ્રી ઘેલુભાઈ નાયક શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી જગતરામ દવે શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી ઘેલુભાઈ નાયક શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી જગતરામ દવે શ્રી નારાયણ મલ્હાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી ? સોમનાથ અમદાવાદ સુરત પાટણ સોમનાથ અમદાવાદ સુરત પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું ? પરમાર મૌર્ય સૈન્ધવ સોલંકી પરમાર મૌર્ય સૈન્ધવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP