ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ?

માનાજીરાવ ગાયકવાડ
આનંધરાવ ગાયકવાડ
ખંડેરાવ ગાયકવાડ
ગોવિંદરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ?

શંકરલાલ બેંકર
ઇન્દુલાલ યાજ્ઞિક
અનસુયાબેન
નરહરિ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ?

ગુજરાતના સુલ્તાન
સૂફી સંત
સુલ્તાન ન્યાયાધીશ
ગુલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP