ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ?

ગોવિંદરાવ ગાયકવાડ
આનંધરાવ ગાયકવાડ
માનાજીરાવ ગાયકવાડ
ખંડેરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ?

પુનિત મહારાજ
આત્મારામ દવે
રવિશંકર મહારાજ
મુનિશ્રી સંતબાલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ?

બહુચરાજી
બાલાજી મંદિર (સુરત)
પોળોનું પક્ષીમંદિર
ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં પંચાયતી રાજના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ ઓળખાય છે ?

ઘનશ્યામ ઓઝા
જીવરાજ નારાયણ મહેતા
બળવંતરાય ગોપાલજી મહેતા
હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP