ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ?

આનંધરાવ ગાયકવાડ
માનાજીરાવ ગાયકવાડ
ગોવિંદરાવ ગાયકવાડ
ખંડેરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ?

1 જાન્યુઆરી, 1960
1 એપ્રિલ, 1963
2 ઑક્ટોબર, 1976
24 એપ્રિલ, 1993

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ?

નારીવિકાસ ગૃહ
સહયોગ ગૃહ
વનિતા આશ્રમ
વિકાસગૃહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP