ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ? આનંધરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ બંને ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ? ગોંડલ અને પોરબંદર રાજકોટ અને વાંકાનેર ભાવનગર અને નવાનગર મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર રાજકોટ અને વાંકાનેર ભાવનગર અને નવાનગર મોરબી (મોવી) અને લીંબડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ? મહાવીર સ્વામી, નેમીનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ ઋષભદેવ, ધર્મનાથ મહાવીર સ્વામી, નેમીનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ ઋષભદેવ, ધર્મનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રનું કાશ્મિર કોને કહેવામાં આવે છે ? મહુવા ભાવનગર રાજકોટ જામનગર મહુવા ભાવનગર રાજકોટ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જગત મંદિર તરીકે કયુ મંદિર ઓળખાય છે ? સોમનાથ દ્વારકા પાવાગઢ અંબાજી સોમનાથ દ્વારકા પાવાગઢ અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP