ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ?

ગોવિંદરાવ ગાયકવાડ
ખંડેરાવ ગાયકવાડ
આનંધરાવ ગાયકવાડ
માનાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?

ખીલજી યુગ
સોલંકી યુગ
બલબન યુગ
સલ્તનત યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ?

પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ
માતરના ઠાકુર હરિસિંહ
ઓખામંડળના વાઘેર
લુણાવાડાના રામક્રિપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?

મોરબીના વાઘજી -II
રાજકોટના લાખાધિરાજ
નવાનગરના રણજિતસિંહજી
ગોંડલના ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP