ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ? ખંડેરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ? કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II તખ્તસિંહજી ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II તખ્તસિંહજી ભાવસિંહજી- I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો "સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો" કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ? 1953 1951 1952 1950 1953 1951 1952 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? બાલાસિનોર નવાનગર પાલનપુર જુનાગઢ બાલાસિનોર નવાનગર પાલનપુર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP