ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ?

ખંડેરાવ ગાયકવાડ
આનંધરાવ ગાયકવાડ
ગોવિંદરાવ ગાયકવાડ
માનાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ?

કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી- II
તખ્તસિંહજી
ભાવસિંહજી- I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ?

12 ફેબ્રુઆરી, 1915
18 એપ્રિલ, 1915
25 મે, 1915
9 જાન્યુઆરી, 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ?

બાલાસિનોર
નવાનગર
પાલનપુર
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP