ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ? ગોવિંદરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ? ખીલજી યુગ સોલંકી યુગ બલબન યુગ સલ્તનત યુગ ખીલજી યુગ સોલંકી યુગ બલબન યુગ સલ્તનત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના અંતિમ શાસક કોણ હતા ? ભીમદેવ બીજો ત્રિભુવનપાળ વિસલદેવ અજળપાળ ભીમદેવ બીજો ત્રિભુવનપાળ વિસલદેવ અજળપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ માતરના ઠાકુર હરિસિંહ ઓખામંડળના વાઘેર લુણાવાડાના રામક્રિપા પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ માતરના ઠાકુર હરિસિંહ ઓખામંડળના વાઘેર લુણાવાડાના રામક્રિપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ? મોરબીના વાઘજી -II રાજકોટના લાખાધિરાજ નવાનગરના રણજિતસિંહજી ગોંડલના ભગવતસિંહજી મોરબીના વાઘજી -II રાજકોટના લાખાધિરાજ નવાનગરના રણજિતસિંહજી ગોંડલના ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના બનાવોને સમયાનુક્રમમાં ગોઠવો. 1. બોરસદ સત્યાગ્રહ 2. ખેડા સત્યાગ્રહ3. ધરાસણા સત્યાગ્રહ 4. બારડોલી સત્યાગ્રહ 2,3,4,1 2,1,4,3 4,1,3,2 3,4,2,1 2,3,4,1 2,1,4,3 4,1,3,2 3,4,2,1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP