ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ? ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિલાલ નભુભાઈ દ્વિવેદી રાજેન્દ્ર કેશવલાલ શાહ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિલાલ નભુભાઈ દ્વિવેદી રાજેન્દ્ર કેશવલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? સિદી ધાનક પઢાર કોટવાલિયા સિદી ધાનક પઢાર કોટવાલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉંમરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના' પંક્તિ કોની છે ? મણિલાલ દેસાઈ વેણીભાઈ પુરોહિત બેકાર મરીઝ મણિલાલ દેસાઈ વેણીભાઈ પુરોહિત બેકાર મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? કાકા કાલેલકર - નિબંધ સ્નેહરશ્મિ - હાઈકુ ધૂમકેતુ - લોકવાર્તા બ.ક. ઠાકોર - સોનેટ કાકા કાલેલકર - નિબંધ સ્નેહરશ્મિ - હાઈકુ ધૂમકેતુ - લોકવાર્તા બ.ક. ઠાકોર - સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી પીતાંબર પટેલ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી પીતાંબર પટેલ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP