ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ? નટવરલાલ કુબેરદાસ પંડ્યા રાજેન્દ્ર કેશવલાલ શાહ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દ્વિવેદી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રાજેન્દ્ર કેશવલાલ શાહ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? અમદાવાદ ભરૂચ ખેડા સુરત અમદાવાદ ભરૂચ ખેડા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? રાસ્તેગોફતાર જ્ઞાનસાગર સૌરાષ્ટ્ર દર્પણ વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર જ્ઞાનસાગર સૌરાષ્ટ્ર દર્પણ વિજ્ઞાન વિલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનું સામયિક કયું છે ? બાલસૃષ્ટિ શબ્દસૃષ્ટિ જીવન શિક્ષણ પ્રત્યાયન બાલસૃષ્ટિ શબ્દસૃષ્ટિ જીવન શિક્ષણ પ્રત્યાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. સવૈયા દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ટુપ સવૈયા દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP