ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ?

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
રાજેન્દ્ર કેશવલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

મણિશંકર કીકાણી
ભોળાનાથ સારાભાઈ
ભોગીલાલ પ્રાણવલ્લભ
છગનલાલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP