ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ?

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
રાજેન્દ્ર કેશવલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા
કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે
ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ
મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

કાકા કાલેલકર - નિબંધ
સ્નેહરશ્મિ - હાઈકુ
ધૂમકેતુ - લોકવાર્તા
બ.ક. ઠાકોર - સોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

મનુભાઈ પંચોળી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પીતાંબર પટેલ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP