ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઘવજી માઘડ' નો જન્મ કયાં થયો હતો ? રણાસણ ફતેહપુર દેવળિયા ગલથરા રણાસણ ફતેહપુર દેવળિયા ગલથરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? ખલીલ ધનતેજવી મરિઝ શેખાદમ આબુવાલા આદિલ મન્સૂરી ખલીલ ધનતેજવી મરિઝ શેખાદમ આબુવાલા આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ? પ્રાચીન કવિઓ પ્રાચીન વાર્તાઓ જીવન કથાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ પ્રાચીન કવિઓ પ્રાચીન વાર્તાઓ જીવન કથાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ? જ્યોતીન્દ્ર દવે પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક શિવકુમાર જોશી જ્યોતીન્દ્ર દવે પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક શિવકુમાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? કનૈયાલાલ મુનશી ચંદ્રકાંત બક્ષી પુરુરાજ જોષી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ચંદ્રકાંત બક્ષી પુરુરાજ જોષી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP