ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ?

અંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ
ઉપમા
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ?

મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે
પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ
સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ
મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ઈન્દુલાલ ગાંધી
હરિશ્ચંદ્ર ભટ્ટ
ભાનુશંકર વ્યાસ
પ્રજારામ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

કાકા કાલેલકર - નિબંધ
સ્નેહરશ્મિ - હાઈકુ
બ.ક. ઠાકોર - સોનેટ
ધૂમકેતુ - લોકવાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP