ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ
અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે)
ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સચિત્ર પોથીની પટ્ટીકાં પર ચિતારાઓ દ્વારા થયેલું ચિત્રણ શું કહેવાય ?

પાટલી ચિત્રો
કામાંગારી ચિત્રો
ધરાબંધી ચિત્રો
ચોપાટડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP