ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

બાલાશંકર કંથારિયા
મૂળશંકર મૂલાણી
અરદેશર ખબરદાર
વાઘજી ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ?

ફાગણ સુદ પૂનમ
ભાદરવા સુદ પૂનમ
ચૈત્ર સુદ પૂનમ
ફાગણ વદ પાંચમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ચર્ચીલના ભારત આગમન સંબંધિત
ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની
ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP