ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

રમણલાલ શાહ
વિનેશ અંતાણી
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
માધવ રામાનુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ?

નિરંજન ભગત
ધીરુ પરીખ
હર્ષ બ્રહ્મભટ્ટ
મોનજ ખંડેરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ?

નરસિંહ મહેતા
કાકાસાહેબ કાલેલકર
પ્રેમાનંદ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP