ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

રમણલાલ શાહ
માધવ રામાનુજ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
વિનેશ અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?

મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1
દ્વિરેફની વાર્તા - ભાગ - 1
હીરાકણી અને બીજી વાતો
તણખામંડળ - ભાગ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ?

જલિયાવાલા બાગ હત્યાકાંડ
ચોરીચોરા
ગોળમેજી પરિષદ
સાયમન કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ?

દિલીપ રાણપુરા
મહેન્દ્ર મેઘાણી
વર્ષા અડાલજા
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP