ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ? વિનેશ અંતાણી માધવ રામાનુજ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રમણલાલ શાહ વિનેશ અંતાણી માધવ રામાનુજ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રમણલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ? મિથ્યાભિમાન કુસુમમાળા માનવીની ભવાઈ મળેલા જીવ મિથ્યાભિમાન કુસુમમાળા માનવીની ભવાઈ મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? ધૂમકેતુ જયભિખ્ખુ દર્શક ઘનશ્યામ ધૂમકેતુ જયભિખ્ખુ દર્શક ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? અમદાવાદ વડોદરા ભાવનગર રાજકોટ અમદાવાદ વડોદરા ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત' આ પંક્તિ કોની છે ? દલપતરામ નર્મદ કવિ ખબરદાર બોટાદકર દલપતરામ નર્મદ કવિ ખબરદાર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP