ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? અનંતમૂર્તિ શિવપ્રકાશ ગોપીક્રિષ્ના પુટપ્પા અનંતમૂર્તિ શિવપ્રકાશ ગોપીક્રિષ્ના પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ? ડોલન શૈલી પ્રવાહી શૈલી પ્રાસાદિક શૈલી કિલષ્ટ શૈલી ડોલન શૈલી પ્રવાહી શૈલી પ્રાસાદિક શૈલી કિલષ્ટ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મદનમોહના' અને ‘વેતાલપચ્ચીસી' પદ્યવાર્તા કોણે આપી છે ? અખો પ્રેમાનંદ ભાલણ શામળ અખો પ્રેમાનંદ ભાલણ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. નર્મદ દલપતરામ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા નર્મદ દલપતરામ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની કૃતિ કઈ નથી ? તુલસી ક્યારો વેવિશાળ વિશ્વગીતા યુગવંદના તુલસી ક્યારો વેવિશાળ વિશ્વગીતા યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 2 4 3 5 2 4 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP