ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના પુટપ્પા શિવપ્રકાશ અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના પુટપ્પા શિવપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? નવલકથા જીવનચરિત્ર પ્રવાસગ્રંથ નિબંધ નવલકથા જીવનચરિત્ર પ્રવાસગ્રંથ નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો. ચુનીલાલ આસારામ લોહાણા કેશવ હર્ષદ ધ્રુવ હિંમતલાલ રામચંદ્ર દવે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ચુનીલાલ આસારામ લોહાણા કેશવ હર્ષદ ધ્રુવ હિંમતલાલ રામચંદ્ર દવે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ ક્યાં થયો હતો ? લવાર ધોળકા ફ્રેચોલ રખિયાલ લવાર ધોળકા ફ્રેચોલ રખિયાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? સુરેશ દલાલ કવિ રમેશ ગુપ્તા કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી સુરેશ દલાલ કવિ રમેશ ગુપ્તા કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? સુરેશ જોષી કવિ સુન્દરમ્ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી સુરેશ જોષી કવિ સુન્દરમ્ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP