ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? પુટપ્પા શિવપ્રકાશ અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના પુટપ્પા શિવપ્રકાશ અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા આંગળિયાત - જોસેફ મેકવાન ઉપરવાસ - રઘુવીર ચૌધરી વડવાનલ - કુન્દનિકા કાપડિયા લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા આંગળિયાત - જોસેફ મેકવાન ઉપરવાસ - રઘુવીર ચૌધરી વડવાનલ - કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? અર્જુન યુધિષ્ઠિર સહદેવ દુર્યોધન અર્જુન યુધિષ્ઠિર સહદેવ દુર્યોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? અખો શામળ પ્રેમાનંદ ભાલણા અખો શામળ પ્રેમાનંદ ભાલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે ? યાયાવરી શૂળ અને શમણાં અંતરિયાળ ગઝલનામે સુખ યાયાવરી શૂળ અને શમણાં અંતરિયાળ ગઝલનામે સુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP