ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ?

પુટપ્પા
અનંતમૂર્તિ
શિવપ્રકાશ
ગોપીક્રિષ્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

ભોળાભાઈ પટેલ
રાવજી પટેલ
લાભશંકર ઠાકર
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો.

કનૈયાલાલ મુનશી
બળવંતરાય ઠાકોર
નવલરામ પંડ્યા
ઈચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

મૃણાલવતી મુંજની રાણી હતી.
મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી.
મૃણાલવતી તૈલપની બહેન હતી.
મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP