GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કોનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે ? નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL) વિકલ્પ (નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL)) અને (સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL)) બન્ને સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL) નેશનલ સિક્યોરિટીઝ ક્લિયરીંગ કોર્પોરેશન લિમિટેડ (NSCCL) નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL) વિકલ્પ (નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL)) અને (સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL)) બન્ને સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL) નેશનલ સિક્યોરિટીઝ ક્લિયરીંગ કોર્પોરેશન લિમિટેડ (NSCCL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યા શહેરમાં આવેલું છે ? જયપુરમાં સાલારગંજમાં ભોપાલમાં પાટણમાં જયપુરમાં સાલારગંજમાં ભોપાલમાં પાટણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતના બંધારણમાં મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજુરી ઉપરના પ્રતિબંધ અંગેની જોગવાઇ કયા અનુચ્છેવી છે ? અનુચ્છેદ - 33 આપેલ પૈકી કોઈ નહીં અનુચ્છેદ - 23 અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 33 આપેલ પૈકી કોઈ નહીં અનુચ્છેદ - 23 અનુચ્છેદ - 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) બેન્કિંગ ક્ષેત્રના સંદર્ભમાં RTGS એટલે... Real Time Gross Settlement Real Time Gross System Right Time Gross settlement Real Time Group Settlement Real Time Gross Settlement Real Time Gross System Right Time Gross settlement Real Time Group Settlement ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કયો શાસક લાખોનું દાન કરતો હોવાથી ‘લાખબખા' તરીકે ઓળખાતો ? મૌહમદ બિન તુઘલક અલાઉદ્દીન ખીલજી કુતુબુદીન ઐબક મહમદ ઘોરી મૌહમદ બિન તુઘલક અલાઉદ્દીન ખીલજી કુતુબુદીન ઐબક મહમદ ઘોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) સંચાલનના સંદર્ભમાં ‘‘સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત" કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? પીટર એફ. ડ્રકર જ્યોર્જ આર. ટેરી ફેડરીક ટેલર હેનરી ફિયોલ પીટર એફ. ડ્રકર જ્યોર્જ આર. ટેરી ફેડરીક ટેલર હેનરી ફિયોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP