ભારતનું બંધારણ (Constitution Of India) 1971માં 'કિમીલયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ? કૃષ્ણસ્વામી ઐયર સમિતિ રંગનાથન સમિતિ સતાનાથન સમિતિ રામનંદન સમિતિ કૃષ્ણસ્વામી ઐયર સમિતિ રંગનાથન સમિતિ સતાનાથન સમિતિ રામનંદન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદનાં ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ? લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ચેરમેન પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ચેરમેન પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? અનુભવી વ્યકિત દ્વારા લેવાય બહુમતિથી લેવાય સર્વાનુમતે લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યકિત દ્વારા લેવાય બહુમતિથી લેવાય સર્વાનુમતે લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ? રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP