ભારતનું બંધારણ (Constitution Of India) 1971માં 'કિમીલયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ? સતાનાથન સમિતિ કૃષ્ણસ્વામી ઐયર સમિતિ રંગનાથન સમિતિ રામનંદન સમિતિ સતાનાથન સમિતિ કૃષ્ણસ્વામી ઐયર સમિતિ રંગનાથન સમિતિ રામનંદન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણનો અનુચ્છેદ 1(1) કહે છે ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે બંધારણના આરંભે નાગરીકત્વ અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે બંધારણના આરંભે નાગરીકત્વ અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 14 21 7 11 14 21 7 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? શશીકાંત લાખાણી મનુભાઈ પાલખીવાલા કુંદનલાલ ધોળકીયા નટવરલાલ શાહ શશીકાંત લાખાણી મનુભાઈ પાલખીવાલા કુંદનલાલ ધોળકીયા નટવરલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73 માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમ વાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? આપેલ તમામ અનુસૂચિત જનજાતિઓ મહિલાઓ અનુસૂચિત જાતિઓ આપેલ તમામ અનુસૂચિત જનજાતિઓ મહિલાઓ અનુસૂચિત જાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-36થી51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP