GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ધંધામાં ખૂબ જ અગત્યના પદ પર રહેલ મેનેજર ધંધામાંથી રાજીનામું આપે ત્યારે પેઢીના ઉત્પાદન પર ખરાબ અસર થાય, તો પણ આવા રાજીનામાની હિસાબીનોંધ ચોપડે ___ ખ્યાલ મુજબ થતી નથી. નાણાકીય માપનો પૂર્ણ રજૂઆતનો હિસાબી સમયનો મહત્ત્વતાનો નાણાકીય માપનો પૂર્ણ રજૂઆતનો હિસાબી સમયનો મહત્ત્વતાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) વર્ડમાં કોઇ દસ્તાવેજ સિલેક્ટ કરીને કોપી તથા પેસ્ટ કરવા માટેના કયા કમાન્ડ છે ? Ctrl + C તથા Ctrl + Y Ctrl + C તથા Ctrl + P આપેલ પૈકી કોઈ નહીં Ctrl + C તથા Ctrl + V Ctrl + C તથા Ctrl + Y Ctrl + C તથા Ctrl + P આપેલ પૈકી કોઈ નહીં Ctrl + C તથા Ctrl + V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આઝાદી પછી કાશ્મીરનું ભારત સાથે વિધિસર જોડાણ ક્યારે થયું હતું ? તા. 15-8-1947 તા. 26-9-1947 તા. 26-10-1947 તા. 26-8-1947 તા. 15-8-1947 તા. 26-9-1947 તા. 26-10-1947 તા. 26-8-1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા ઘેર બેઠા ઓનલાઈન લાઈસન્સ રીન્યુ કરવા અંગેની જાહેરાત મુજબ કેટલા દિવસમાં રીન્યુ થઈ જશે ? 15 દિવસ 20 દિવસ 30 દિવસ 10 દિવસ 15 દિવસ 20 દિવસ 30 દિવસ 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ___ એટલે જહાજ પર માલ ચઢાવવા માટેની પરવાનગી. કાર્ટિંગ ઓર્ડર બિલ ઓફ લેડિંગ કપ્તાન કે સાથીની રસીદ શિપિંગ ઓર્ડર કાર્ટિંગ ઓર્ડર બિલ ઓફ લેડિંગ કપ્તાન કે સાથીની રસીદ શિપિંગ ઓર્ડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ? રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP