પર્યાવરણ (The environment)
રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (વખતોવખત સંશોધિત કર્યા મુજબ) હેઠળ સ્થપાયેલ સંસ્થા છે, તેનો અધ્યક્ષ કોણ હોય છે ?

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી
પ્રધાનમંત્રી દ્વારા નિમાયેલ પર્યાવરણવિદ્
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ?

વરસાદ
દુષ્કાળ
ગ્લોબલ વોર્મિંગ
જમીનનું ધોવાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
નીચેનામાંથી કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ?

નાઈટ્રોજન
ઓઝોન
કાર્બન ડાયોક્સાઇડ
ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
રોજગારી પૂરી પાડવાની જવાબદારી કોની છે ?

કેન્દ્ર સરકારની
કોઈની નહીં
બંનેની સંયુક્ત
રાજ્ય સરકારોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
દેશમાં જંગલોના કુલ 16 પ્રકારો પાડવામાં આવેલ છે. તે પ્રકારોને ધ્યાને લેતા ગુજરાતમાં કેટલા પ્રકારના વનો અસ્તિત્વ ધરાવે છે ?