Gujarat Police Constable Practice MCQ ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ-1973 ની જોગવાઈ મુજબ, ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાંથી ક્યો હક્ક હોતો નથી ? પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક્ક જો ગુનો જામીનપાત્ર હોય તો જામીન મેળવવાનો હક્ક તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન કરવાનો હક્ક ધરપકડના કારણની માહિતીનો હક્ક પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક્ક જો ગુનો જામીનપાત્ર હોય તો જામીન મેળવવાનો હક્ક તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન કરવાનો હક્ક ધરપકડના કારણની માહિતીનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? દાંડી યાત્રા ભારત છોડો આંદોલન સ્વદેશી મુવમેન્ટ ચંપારણ સત્યાગ્રહ દાંડી યાત્રા ભારત છોડો આંદોલન સ્વદેશી મુવમેન્ટ ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જડતી દરમિયાન સાક્ષીઓને સમન્ય કાઢીને કોર્ટસમક્ષ રજૂ કરવામાંઆવશે. આ વિધાન - સત્ય છે અર્ધસત્ય છે. અસત્ય છે ઉપરમાંથી એકપણ નહી. સત્ય છે અર્ધસત્ય છે. અસત્ય છે ઉપરમાંથી એકપણ નહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ? ધીર્ણોધર ડુંગર ગોરખનાથ પાવાગઢ માઉન્ટ આબુ ધીર્ણોધર ડુંગર ગોરખનાથ પાવાગઢ માઉન્ટ આબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે? આપેલ પૈકી એક પણ નહીં તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે એકસરખી જાડાઈવાળું છે આપેલ પૈકી એક પણ નહીં તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે એકસરખી જાડાઈવાળું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ રાજ્યસભા બાબતે કયું વિધાન સાચું છે? રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP