Gujarat Police Constable Practice MCQ
ક્રિમીનલ પ્રોસીજર કોડ - 1973 મુજબ તહોમતનામુ ઘડતા પહેલા -

ફરીયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજી પુરાવાઓ જ ધ્યાને લેવા જોઈએ.
આરોપીએ રજૂ કરેલા તમામ દસ્તાવેજો ધ્યાને લેવા અનિવાર્ય છે.
ફરીયાદ પક્ષના સાહેદોના નિવેદનો માત્ર ધ્યાને લેવાં જરૂરી છે.
ફરીયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલ તમામ પ્રકારના પુરાવા ધ્યાને લેવા જોઇએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ વ્યથા એ કેવા પ્રકારનો ગુનો છે ?

બિનજામીનપાત્ર
એક પણ નહીં
જામીનપાત્ર
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ?

વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો.
વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં.
તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા.
તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી કયા નેતા આપખુદ નેતા ગણવામાં આવે છે ?

હિટલર
ઈન્દિરા ગાંધી
ચર્ચિલ
રૂઝવેલ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP