GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) માર્કેટિંગ મિશ્રનો ખ્યાલ કોણે વિકસિત અને પ્રચલિત કર્યો ? W. Anderson N. H. Borden Phillips Katter Stanton W. Anderson N. H. Borden Phillips Katter Stanton ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate)ના સંદર્ભમાં નીચેનું વિધાન સાચું છે. RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે વિકલ્પ (RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ) અને (રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ) બન્ને RBI વેપારી બેન્કોને જે દરે નાણાં આપે તે દર RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે વિકલ્પ (RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ) અને (રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ) બન્ને RBI વેપારી બેન્કોને જે દરે નાણાં આપે તે દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) વિશ્વ આર્થિક મંચના પ્રસિદ્ધ થયેલ તાજા રિપોર્ટ મુજબ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ બહારના લોકો રોજગારી માટે વસેલા છે ? રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યા શહેરમાં આવેલું છે ? ભોપાલમાં પાટણમાં જયપુરમાં સાલારગંજમાં ભોપાલમાં પાટણમાં જયપુરમાં સાલારગંજમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કયા ભારતીય ગણિતશાસ્ત્રીએ પાઈ(π)ની કિંમત 22/7 થાય તો શોધ્યું હતું ? વરાહમિહિર બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ વરાહમિહિર બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) શ્રેણિક વ્યવસ્થાતંત્ર (Matrix Organization) માટે નીચેના વિધાનોમાંથી ક્યું વિધાન ખોટું છે ? આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. આપેલ પૈકી એક પણ નહીં તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે. આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. આપેલ પૈકી એક પણ નહીં તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP