GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતને માનસરોવર સાથે જોડતો ઘાટ ‘નીતિઘાટ’ કયા રાજ્યમાં આવેલો છે ?

સિક્કીમ
હિમાચલપ્રદેશ
જમ્મુ-કાશ્મીર
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
સંચાલનના સંદર્ભમાં ‘‘સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત" કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

પીટર એફ. ડ્રકર
ફેડરીક ટેલર
જ્યોર્જ આર. ટેરી
હેનરી ફિયોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP