ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે ?

આસો નવરાત્રી
માઘ નવરાત્રી
ચૈત્ર નવરાત્રી
અષાઢી નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP