Talati Practice MCQ Part - 9
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના કયા પુસ્તકમાં 1975માં લદાયેલી કટોકટીનું વર્ણન કર્યું છે ?

સંઘર્ષમાં ગુજરાત
કટોકટીની સંઘર્ષયાત્રા
ગુજરાતની સંઘર્ષગાથા
ગુજરાતમાં કટોકટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

પોટેશિયમ
સલ્ફર
ક્લોરિન
બ્રોમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા ઝેરી વાયુનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હતો ?

ઓક્સિજન
આર્ગન
નાઈટ્રોજન
ક્લોરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રામનાથ ગોયન્કા ક્યા અંગ્રેજી દૈનિકના માલિક –સંચાલક હતા ?

ધ સન્ડે
હિન્દુસ્તાન
ઈન્ડિયન એક્સપ્રેસ
સ્ટેટસમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ગાળીને
નિતારીને
ફટકડી નાખીને
ઉકાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

મોરારજી દેસાઈ
બાબુ રાજેન્દ્રપ્રસાદ
સરદાર પટેલ
ઢેબરભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP