ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી
ધરતીનું લૂણ - સ્વામી આનંદ
ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી
હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેવાસનો પાડો ___ છે.

ઓશોની આત્મકથા
જૈન હસ્તપ્રત
નેપાળની પૌરાણિક રાજધાની
આપેલ પૈકી કોઇ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

દલસુખભાઈ માલવણિયા
કરસનદાસ માણેક
પ્રફુલ્લ રાવલ
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP