ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ક.મા.મુનશી
ચંદ્રકાંત બક્ષી
ઉમાશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ?

ઈવા ડેવ
જોસેફ મેકવાન
પ્રવીણ દરજી
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
રાજેન્દ્ર શુક્લ
પન્નાલાલ પટેલ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP