ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો. અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ જોડે ખોટી છે ? તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ? હિન્દસ્વરાજ દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ હિમાલયનો પ્રવાસ સત્યના પ્રયોગ હિન્દસ્વરાજ દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ હિમાલયનો પ્રવાસ સત્યના પ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોરઠના મીરાબાઈ' તરીકે કોણ જાણીતા છે ? ગંગાસતી દાસી જીવણ પાનબાઈ રમાબાઈ ગંગાસતી દાસી જીવણ પાનબાઈ રમાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. બાવળા માંડવી હીરાપુર ધંધુકા બાવળા માંડવી હીરાપુર ધંધુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવાલણી' વાર્તાના લેખકનું નામ જણાવો. મલયાનિલ ઉમાશંકર જોશી મુનશી સુંદરમ્ મલયાનિલ ઉમાશંકર જોશી મુનશી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP