ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ?

કાવ્યસંગ્રહ-તારીખનું ઘર
પ્રવાસવર્ણન-અમૃતા
નાટક-રોમન સ્વરાજ
એકાંકી-બાથટબમાં માછલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ?

જયંતિલાલ ગોહેલ
આદિલ મન્સૂરી
વિનેશ અંતાણી
વિશ્વનાથ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP