ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક એટલે ... મોતી સ્વતંત્ર હાસ્ય શીતળતા મોતી સ્વતંત્ર હાસ્ય શીતળતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? મહંમદ બેગડો રા'માંડલીક રા'નવઘણ રા'ખેંગાર મહંમદ બેગડો રા'માંડલીક રા'નવઘણ રા'ખેંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? લાભશંકર ઠાકર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર રાવળનું નામ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે ? શિલ્પ નૃત્ય ચિત્રકલા સંગીત શિલ્પ નૃત્ય ચિત્રકલા સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી દલપતરામ બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી દલપતરામ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. પાકા ઘડે કાંઠા ન ચડે ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક દુનિયાનો છેડો ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP