ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભવાઈ મંડળીના મોવડીને ___ નામે ઓળખવામાં આવે છે.

ઠાકર
દાદુ
નાયક
રંગલો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

જીવન વિતાવવું
મૃત્યુ પામવું
નવું જીવન મળ્યું
જીવન કપરું થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ?

નટવરલાલ બુચ
પીતાંબર પટેલ
કિશોર મકવાણા
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP