ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુમા ___ ભાવ પ્રકટ થાય છે. વ્યંગ રીતે લાઘવ દ્વારા ચિત્ર દ્વારા ચોટદાર રીતે વ્યંગ રીતે લાઘવ દ્વારા ચિત્ર દ્વારા ચોટદાર રીતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૃથ્વીચંદ્રચરિત કૃતિની રચના કોણે કરી છે ? સંગ્રામસિંહ જિનપદ્મસૂરિ માણિક્યચંદ્ર તરુણપ્રભસૂરિ સંગ્રામસિંહ જિનપદ્મસૂરિ માણિક્યચંદ્ર તરુણપ્રભસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર" પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. શામળશાહ શેઠ વિઠ્ઠલશંકર દલપતરામ શેઠ નર્મદાશંકર શામળશાહ શેઠ વિઠ્ઠલશંકર દલપતરામ શેઠ નર્મદાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ? વડવાનલ - ધીરુ પટેલ આંધળી ગલી - હિમાંશી શેલત બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા અણસાર - વર્ષા અડાલજા વડવાનલ - ધીરુ પટેલ આંધળી ગલી - હિમાંશી શેલત બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા અણસાર - વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP