ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ?

આસિમ રાંદેરી
વેણીભાઈ પુરોહીત
આદિલ મન્સૂરી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

સુરેશ જોષી
કનૈયાલાલ મુનશી
કવિ સુન્દરમ્
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP