ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ?

સયાજીરાવ ગાયકવાડ
સ્વામી આનંદ
મહીપતરામ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ?

જ્યોતીન્દ્ર દવે
વિનોદ ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
નવલરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

ભક્તકવિ દયારામ - ડભોઈ
મહાકવિ પ્રેમાનંદ - વડોદરા
કવિવર નર્મદ - સુરત
ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP