ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ?

મંગળપ્રભાત
વર્મ મંથન
અનાસક્તિયોગ
ખરી કેળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

નગીનદાસ પારેખ
મણીભાઈ દેસાઈ
રમણલાલ શાહ
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ?

ઝીણાભાઈ દેસાઈ
બ.ક. ઠાકોર
બાલાશંકર કંથારિયા
બાલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP