ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મેરે તો ગિરિધર ગોપાલ મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મને ચાકર રાખોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. સ્વાભિમાનના તીર્થસ્થાનો સમરસ બિંદુ ભવની રૂપરેખા મનની વ્યથા સ્વાભિમાનના તીર્થસ્થાનો સમરસ બિંદુ ભવની રૂપરેખા મનની વ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? ત્રિકમદાસ પર્વત મહેતા પ્રીતમ સુંદર મેવાડો ત્રિકમદાસ પર્વત મહેતા પ્રીતમ સુંદર મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું ? ન્હાનાલાલ સુંદરમ કલાપી કાન્ત ન્હાનાલાલ સુંદરમ કલાપી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે ? બલુચ અલીખાન ઉસ્માનખાન અમૃતભાઈ ધીરુભાઈ રબારી ઉસ્માન સૈયદ ચંદ્રકાંત બક્ષી બલુચ અલીખાન ઉસ્માનખાન અમૃતભાઈ ધીરુભાઈ રબારી ઉસ્માન સૈયદ ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP