ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? પ્રેમાનંદ અખો શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો શામળ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ? બંસીધર શુક્લ ચંદ્રકાન્ત શેઠ રજની વ્યાસ હરીશ નાયક બંસીધર શુક્લ ચંદ્રકાન્ત શેઠ રજની વ્યાસ હરીશ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી રમણ સોની ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી રમણ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે ? સીધા ચઢાણ મારી હકીકત અડધે રસ્તે સત્યના પ્રયોગો સીધા ચઢાણ મારી હકીકત અડધે રસ્તે સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? કાન્તિ ભટ્ટ ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ ચંદ્રકાંત બક્ષી કાન્તિ ભટ્ટ ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP