કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ'ના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ પૈકી કોઈ નહીં
દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આપેલ બંને
ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વણકર સેવાઓ અને ડિઝાઈન સંસાધન કેન્દ્ર (Weaver Service and Design Resource center)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ?

શિમલા
કુલ્લુ
આપેલ પૈકી એક પણ નહીં
દેહરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર, 2020' ગુજરાતી ભાષા માટે સુશ્રી કાશ્યપી મહાની પસંદગી કરવામાં આવી છે. તેમને હિન્દીમાં મૃદુલા દ્વારા લેખિત કઈ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ કરવા માટે આ પુરસ્કાર એનાયત થયો છે ?

પરિતપ્ત લંકેશ્વરી
સ્વપ્ન સારસ્વત
શિખર સુર્યન
કલ્યાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP