ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી ? મેરાયો સાંઢણી કાનુડો ચાળો મેરાયો સાંઢણી કાનુડો ચાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1951 1953 1955 1949 1951 1953 1955 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી વિસ્તારોમાં અગ્નિદેવ તેમના સંતાનો અને ઢોરઢાંખરનું રક્ષણ કરે તે માટે ચૂલ મેળો ક્યારે યોજાય છે ? હોળીના બીજા દિવસે હોળીના આગલા દિવસે હોળીના દિવસે હોળીના પાંચમા દિવસે હોળીના બીજા દિવસે હોળીના આગલા દિવસે હોળીના દિવસે હોળીના પાંચમા દિવસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામાયિક 'સ્ત્રી બોધ' પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું ? 1832 1861 1857 1865 1832 1861 1857 1865 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર મહેરજી રાણી મેન્શન - સુરત ભિખારીદાસ હવેલી - ભરૂચ સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર મહેરજી રાણી મેન્શન - સુરત ભિખારીદાસ હવેલી - ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP