ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ભીની હવા, ભીના શ્વાસ ગગન ધરા પર તડકા નીચે ધૂળમાંથી પગલીઓ પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ગગન ધરા પર તડકા નીચે ધૂળમાંથી પગલીઓ પડઘાની પેલે પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? નીતિન વડગામા ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી કિશોરસિંહ સોલંકી નીતિન વડગામા ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી કિશોરસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ? અનુષ્ટુપ શિખરણી મનહર એક પણ નહીં અનુષ્ટુપ શિખરણી મનહર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? નવચેતન પરબ શબ્દસૃષ્ટિ અખંડઆનંદ નવચેતન પરબ શબ્દસૃષ્ટિ અખંડઆનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. સ્ત્રગ્ધરા દોહરો અનુષ્ટુપ સવૈયા સ્ત્રગ્ધરા દોહરો અનુષ્ટુપ સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP