ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડભોઈના કિલ્લાને ચાર દરવાજા આવેલ છે. તેમાંથી પૂર્વનો દરવાજો કયા નામથી ઓળખાય છે ? કારંજ પાણી દરવાજો હીરા સલાટ દરવાજો મહુડી ભાગોળ કારંજ પાણી દરવાજો હીરા સલાટ દરવાજો મહુડી ભાગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ? 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1948 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1949 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1948 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ? સમુદ્રગુપ્ત રામગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત રામગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર વેડછી આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર વેડછી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોયલ કમિશનની ભલામણો તપાસવા કયા રજવાડાંએ મોહિતે સમિતિની રચના કરી હતી ? જુનાગઢ ગોંડલ રાજકોટ વડોદરા જુનાગઢ ગોંડલ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? કુમારપાળ પિસલદેવ ભીમદેવ પહેલો વીર ધવલ કુમારપાળ પિસલદેવ ભીમદેવ પહેલો વીર ધવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP