ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? અમદાવાદ વડનગર સિદ્ધપુર પાવાગઢ અમદાવાદ વડનગર સિદ્ધપુર પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ? ભાવસિંહજી- I ભાવસિંહજી- II તખતસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I ભાવસિંહજી- II તખતસિંહજી કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નર્મદે સર્વ દે... હર હર નર્મદે નર્મદે હર સદા અમને ગર્વ દે અમને સુખ દે હર હર નર્મદે નર્મદે હર સદા અમને ગર્વ દે અમને સુખ દે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભર્તુહરીની ગુફા કયાં આવેલી છે ? ગિરનાર તારંગા ધીણોધર શેત્રુંજય ગિરનાર તારંગા ધીણોધર શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા રાષ્ટ્રકૂટ શાસકે સિંધના આરબોનું આક્રમણ ગુજરાતમાં અટકાવ્યું હતું ? ગોવિંદ દ્વિતીય કૃષ્ણ દ્વિતીય ધ્રુવ કર્ક ગોવિંદ દ્વિતીય કૃષ્ણ દ્વિતીય ધ્રુવ કર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP