ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી- I
ભાવસિંહજી- II
તખતસિંહજી
કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયા રાષ્ટ્રકૂટ શાસકે સિંધના આરબોનું આક્રમણ ગુજરાતમાં અટકાવ્યું હતું ?

ગોવિંદ દ્વિતીય
કૃષ્ણ દ્વિતીય
ધ્રુવ
કર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ?

ઘનશ્યામ ઓઝા
જીવરાજ મહેતા
બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP