ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? વસ્તુપાળ તેજપાળ વિમલમંત્રી અનુપમાદેવી વસ્તુપાળ તેજપાળ વિમલમંત્રી અનુપમાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાર્લ સર્પદોષની વિધિમાં કયું સ્થળ જાણીતું છે ? સિદ્ધપુર વડનગર બાલારામ ચાણોદ સિદ્ધપુર વડનગર બાલારામ ચાણોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કોણ ચિત્રકાર નથી ? સનત ઠાકર મનહર પરમાર કુમાર મંગળસિંહજી વનરાજ માળી સનત ઠાકર મનહર પરમાર કુમાર મંગળસિંહજી વનરાજ માળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ? ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર બહુચરાજી બાલાજી મંદિર (સુરત) પોળોનું પક્ષીમંદિર ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર બહુચરાજી બાલાજી મંદિર (સુરત) પોળોનું પક્ષીમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મોગલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી ? હુમાયુ બાબર અકબર શાહજહાં હુમાયુ બાબર અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનો શિલાલેખ ___ સમયનો છે. મૌર્ય ગુપ્ત સલ્તનત સોલંકી મૌર્ય ગુપ્ત સલ્તનત સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP