ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?

વડનગરનો કિલ્લો
પાટણનો કિલ્લો
ભરૂચનો કિલ્લો
ડભોઈનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ?

શારદાબેન મહેતા
શારદાબેન મુખર્જી
ઉષા મહેતા
પુષ્પાબેન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગો ઝંડો લઈ સ્વતંત્રસંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતા ?

ભરૂચ
કલેકટર કચેરી, નડિયાદ
ગુજરાત કોલેજ, અમદાવાદ
કાલુપુર પોલીસ સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ?

હીરાનંદ શાસ્ત્રી
હસમુખ સાંકળીયા
હરિભાઈ ગોદાણી
રમેશ જમીનદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ?

તાજુદ્દીન તુઘલખ
મહમદ તુઘલખ
ફિરોજશાહ તુઘલખ
ગ્યાસુદ્દીન તુઘલખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP