ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? ડભોઈનો કિલ્લો ભરૂચનો કિલ્લો વડનગરનો કિલ્લો પાટણનો કિલ્લો ડભોઈનો કિલ્લો ભરૂચનો કિલ્લો વડનગરનો કિલ્લો પાટણનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકીકાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું ? મંડલ પથક રાષ્ટ્ર પ્રદેશ મંડલ પથક રાષ્ટ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? આચાર્ય નાગાર્જુન શંકરાચાર્ય વલ્લભાચાર્ય કલકાચાર્ય આચાર્ય નાગાર્જુન શંકરાચાર્ય વલ્લભાચાર્ય કલકાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરી સ્તૂપ ___ ના શાસનકાળ દરમિયાન બંધાયો હતો. મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ રુદ્રસેન ખેંગાર-1 મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ રુદ્રસેન ખેંગાર-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ? લવણપ્રસાદ કુમારપાળ ભોલા ભીમ કરણદેવ વાઘેલા લવણપ્રસાદ કુમારપાળ ભોલા ભીમ કરણદેવ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? મૈત્રક વંશ સોલંકી વંશ વાઘેલા વંશ ચાવડા વંશ મૈત્રક વંશ સોલંકી વંશ વાઘેલા વંશ ચાવડા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP