ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? વડનગરનો કિલ્લો ડભોઈનો કિલ્લો ભરૂચનો કિલ્લો પાટણનો કિલ્લો વડનગરનો કિલ્લો ડભોઈનો કિલ્લો ભરૂચનો કિલ્લો પાટણનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1423માં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ? અબ્બાસ તૈયબજી કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને કુંવરજીભાઈ કલ્યાણજી મહેતા અબ્બાસ તૈયબજી કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને કુંવરજીભાઈ કલ્યાણજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તાજેતરમાં ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો છે, આ મંદિરનું બાંધકામ કયા સમયગાળામાં થયું હતું ? મુઘલ મરાઠા બ્રિટીશ સલ્તનત મુઘલ મરાઠા બ્રિટીશ સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકીકાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું ? મંડલ પ્રદેશ પથક રાષ્ટ્ર મંડલ પ્રદેશ પથક રાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ? માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP