ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ? જોરાવરસિંહ જાદવ સાંઈરામ દવે દુલેરાય કારાણી ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ સાંઈરામ દવે દુલેરાય કારાણી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? પ્રહલાદ પારેખ સુરેશ દલાલ કુંદનિકા કાપડિયા રમણલાલ સોની પ્રહલાદ પારેખ સુરેશ દલાલ કુંદનિકા કાપડિયા રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ? રવિશંકર મહારાજ કનૈયાલાલ મુનશી સ્વામી આનંદ ગાંધીજી રવિશંકર મહારાજ કનૈયાલાલ મુનશી સ્વામી આનંદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા તેમના પદોમાં કયા છંદનો પ્રયોગ વધુ કરતા ? ઝૂલણાં પૃથ્વી શિખરિણી સવૈયા ઝૂલણાં પૃથ્વી શિખરિણી સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો. દાદુ દયાળ નાનક કબીર રૈદાસ દાદુ દયાળ નાનક કબીર રૈદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP