ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
જોરાવરસિંહ જાદવ
સાંઈરામ દવે
દુલેરાય કારાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

ચુલનો મેળો
નકલંગનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો
હાથિયા ઠાઠુનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

કુન્દનિકા કાપડિયા
જય વસાવડા
કુમારપાળ દેસાઈ
વિનોદિની નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP