ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ? ઝવેરચંદ મેઘાણી સાંઈરામ દવે જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી ઝવેરચંદ મેઘાણી સાંઈરામ દવે જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? વળામણાં માનવીની ભવાઈ મળેલા જીવ પાછલે બારણે વળામણાં માનવીની ભવાઈ મળેલા જીવ પાછલે બારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? વર્ષા અડાલજા ચં.ચી.મહેતા નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ વર્ષા અડાલજા ચં.ચી.મહેતા નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? પાટણની પ્રભુતા કરણઘેલો જય સોમનાથ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા કરણઘેલો જય સોમનાથ ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1944માં ગુજરાત વિઝ્યુઅલ આર્ટીસ્ટ એસોસિએશનની સ્થાપના કરનાર બંસીલાલ વર્માનું ઉપનામ જણાવો. ચકોર લેન્ડસ્કેપ કલાગુરુ ચોટીયાનો ચીકો ચકોર લેન્ડસ્કેપ કલાગુરુ ચોટીયાનો ચીકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. ફિલસૂફ મકરંદ હિમાચલ સૌજન્ય ફિલસૂફ મકરંદ હિમાચલ સૌજન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP