ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ?

જોરાવરસિંહ જાદવ
સાંઈરામ દવે
દુલેરાય કારાણી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

પ્રહલાદ પારેખ
સુરેશ દલાલ
કુંદનિકા કાપડિયા
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ?

રવિશંકર મહારાજ
કનૈયાલાલ મુનશી
સ્વામી આનંદ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP