ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ?

સાંઈરામ દવે
જોરાવરસિંહ જાદવ
દુલેરાય કારાણી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ?

સત્યના પ્રયોગો
હિન્દ સ્વરાજ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય
રખડવાનો આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

જયંત પંડ્યા
મહાદેવભાઈ દેસાઈ
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
સૌમ્ય જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ?

ભાવનગર સ્ટેટના રાજવી
વડોદરા સ્ટેટના રાજવી
કચ્છ સ્ટેટના રાજવી
ગોંડલ સ્ટેટના રાજવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP