ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ?

રવિશંકર વ્યાસ
રમણલાલ નીલકંઠ
રવિશંકર રાવળ
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ?

ઉમાશંકર જોશી
ન્હાનાલાલ
નર્મદ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

જયોતિન્દ્ર દવે
પ્રહલાદ પારેખ
જયંત પાઠક
શિવકુમાર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP