ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

કવિ દલપતરામ
મહાકવિ પ્રેમાનંદ
નર્મદ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ?

વીણાવેલી
સ્વર્ગસુંદરી
સૌભાગ્યસુંદરી
રૂપસુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP