ભારતનું બંધારણ (Constitution Of India)
1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?

વી.વી.ગીરી
એમ. હિદાયતુલ્લાહ
ફકરૂદ્દીન અલી અહેમદ
બી. ડી. જત્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે ?

જમીન સુધારણા
ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ
લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ
ભાષાન્ત સમાવિષ્ઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

હિંદુ મહાસભા
સામ્યવાદી પક્ષ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
અનુસૂચિત જાતિ સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ?

3 અઠવાડિયાના અંતે
6 અઠવાડિયાના અંતે
6 મહિનાના અંતે
3 મહિનાના અંતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP