ભારતનું બંધારણ (Constitution Of India)
1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?

એમ. હિદાયતુલ્લાહ
ફકરૂદ્દીન અલી અહેમદ
વી.વી.ગીરી
બી. ડી. જત્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ?

સત્ર વિસર્જન
સત્ર બોલાવવું
સત્ર સમાપ્તિ
અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ 211
અનુચ્છેદ 222
અનુચ્છેદ 200
અનુચ્છેદ 111

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌ પ્રથમ કોણે કરી હતી ?

એ.ડી. ગોરવાલા
એન. ગોપાલસ્વામી આયંગર
સરદાર પટેલ
બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવાની મજૂરી ઉપરના પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 29
આર્ટિકલ – 23
આર્ટિકલ – 27
આર્ટિકલ – 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP