ભારતનું બંધારણ (Constitution Of India)
1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?

બી. ડી. જત્તી
ફકરૂદ્દીન અલી અહેમદ
વી.વી.ગીરી
એમ. હિદાયતુલ્લાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ?

સામાજિક ન્યાય સમિતિ
વોર્ડ સમિતિ
ગ્રામ સભા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદનાં બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?

ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
લોકસભાના સ્પીકર
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'અસ્પૃશ્યતા' નાબૂદ કરવામાં આવે છે અને કોઇ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે. અસ્પૃશ્યતામાંથી ઉપસ્થિત થતી કોઈ પણ અયોગ્યતા ચાલુ રાખવાનું કાયદા મુજબ શિક્ષાપાત્ર ગુનો ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 16(2)
આર્ટિકલ – 19
આર્ટિકલ – 15
આર્ટિકલ – 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP