સામાન્ય જ્ઞાન (GK)
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ?

ધ કોસ્ટ ઓફ વિલિંગ
ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ
કમ સપ્ટેમ્બર
ધ એન્ડ ઓફ ઈમેજિનેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત રાજ્યનો સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ?

1લી મે
26 જાન્યુઆરી
31 માર્ચ
31 ડીસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

મોહનદાસ કરમચંદ ગાંઘી
ખબરદાર
ઝવેરચંદ મેઘાણી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

હજુ લીપી ઓળખાઇ નથી
બ્રાહમી
ખરોષ્ઢિ
ઇરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ?

પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર
મનુભાઈ પંચોળી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP