DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

વિશ્વનાથ મોહન
ઈરાવતી કર્વે
એમ. એન. શ્રીનિવાસ
યોગેન્દ્ર સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ?

આર. આર. કેશવમૂર્તી
એમ. બાલમુરલીકૃષ્ણ
કે.વી. કૃષ્ણા પ્રસાદ
કદરી ગોપાલનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?

સયાજીરાવ ગાયકવાડ
દિગ્વિજય સિંહજી
જામ રણજીત સિંહજી
પ્રતાપ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ?

કાર્બન ડાઇઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ
કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ
પોટેશિયમ સલ્ફેટ
સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP