Talati Practice MCQ Part - 1
ભીમદેવ પહેલા પછી સોલંકી વંશની ગાદી કોણે સંભાળી હતી ?

કુમારપાળ
ભીમદેવ બીજો
કર્ણદેવ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સંઘમિત્રા’ કોનું નાટક છે ?

દલપતરામ
ન્હાનાલાલ
રાજેન્દ્રશાહ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક વાસણમાં ક્રમશઃ 15 : 2 ના ગુણોત્તરમાં દૂધ અને પાણીનું મિશ્રણ 68 લિટરનું છે. 34 લિટર મિશ્રણ જો કાઢી લેવામાં આવે અને 2 લિટર પાણી ઉમેરવામાં આવે તો મળતા મિશ્રણમાં પાણીના ટકા શોધો.

18.66%
14.66%
20.66%
16.66%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
માછલા પકડવાની જાળ બનાવવા નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

પોલિથિન
પોલિએમાઈડ
પોલિએસ્ટર
ટેફલોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ઢાઈ દિન કા ઝોપડા'નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે ?

કુતુબુદ્દીન ઐબક
મહમદ તુઘલક
ઈલ્ત્તુતમિશ
શેરશાહ સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP