Talati Practice MCQ Part - 1 2, 7, 15, 29, 52, ? 87 85 82 83 87 85 82 83 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભીમદેવ પહેલા પછી સોલંકી વંશની ગાદી કોણે સંભાળી હતી ? કુમારપાળ ભીમદેવ બીજો કર્ણદેવ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો કર્ણદેવ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘સંઘમિત્રા’ કોનું નાટક છે ? દલપતરામ ન્હાનાલાલ રાજેન્દ્રશાહ ઉમાશંકર જોષી દલપતરામ ન્હાનાલાલ રાજેન્દ્રશાહ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક વાસણમાં ક્રમશઃ 15 : 2 ના ગુણોત્તરમાં દૂધ અને પાણીનું મિશ્રણ 68 લિટરનું છે. 34 લિટર મિશ્રણ જો કાઢી લેવામાં આવે અને 2 લિટર પાણી ઉમેરવામાં આવે તો મળતા મિશ્રણમાં પાણીના ટકા શોધો. 18.66% 14.66% 20.66% 16.66% 18.66% 14.66% 20.66% 16.66% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 માછલા પકડવાની જાળ બનાવવા નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ? પોલિથિન પોલિએમાઈડ પોલિએસ્ટર ટેફલોન પોલિથિન પોલિએમાઈડ પોલિએસ્ટર ટેફલોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'ઢાઈ દિન કા ઝોપડા'નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે ? કુતુબુદ્દીન ઐબક મહમદ તુઘલક ઈલ્ત્તુતમિશ શેરશાહ સૂરી કુતુબુદ્દીન ઐબક મહમદ તુઘલક ઈલ્ત્તુતમિશ શેરશાહ સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP