Talati Practice MCQ Part - 1
‘ધર્મેશ્વરી વાવ’ કયા જિલ્લામાં આવેલ છે ?

વડોદરા
ગાંધીનગર
જામનગર
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

ગાંધીજી
ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'કપૂરે કોગળા કરવા' રૂઢીપ્રયોગનો અર્થ આપો.

પૂજા કરવી
દાંત મજબૂત કરવા
વિશુદ્ધ થવું
શ્રીમંત હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવાય છે ?

9 જૂલાઈ
9 જાન્યુઆરી
૪ જૂન
8 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP