સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પદાર્થની ઘનતા માપવામાં ક્યું સાધન વપરાય છે ?

સ્ફિગ્મોમેનોમીટર
એક પણ નહીં
બેરોમીટર
વિસ્કોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાતાવરણનું કયુ પડ/થર બિનતારી સંદેશ રવાનગી માટે જવાબદાર છે ?

ટ્રોપોસ્ફીયર
મેસોસ્ફીયર
થર્મોસ્ફિયર
સ્ટ્રેટોસ્ફીયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP