GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

કાર્લ માર્ક્સ
જે. શુમ્પીટર
માર્શલ
એફ. એચ. નાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ પરિક્ષણ દ્વારા તેનો અસ્વીકાર થાય તો આ ક્યા પ્રકારની ભૂલ છે ?

આપેલ પૈકી કોઈ નહીં
બીજા પ્રકારની ભૂલ
પહેલા પ્રકારની ભૂલ
પહેલા અને બીજા પ્રકારની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP