Talati Practice MCQ Part - 3 પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ? 20% 52% 12% 25% 20% 52% 12% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ? સુરત નર્મદા ભરૂચ તાપી સુરત નર્મદા ભરૂચ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવોઃ– રેખા ભાવિકને ખવડાવીને ખાય છે. વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત સામાન્ય કૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત સામાન્ય કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘એકડા વગરના મીંડા’ કોની કૃતિ છે ? રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ દિનકર જોષી ધીરો ભગત રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ દિનકર જોષી ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 The thief ran away ___ he should be caught. unless until lest than unless until lest than ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP