Talati Practice MCQ Part - 3
પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ?

25%
12%
20%
52%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ?

નર્મદ
કે.ત્રિપાઠી
શામળ શેઠ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો 2-oct-2017 ના રોજ શનિવાર હોય તો 2-oct-2008ના રોજ કયો વાર હશે ?

શનિવાર
સોમવાર
શુક્રવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP