Talati Practice MCQ Part - 6
200 મીટરની રેસમાં, A એ Bને 10 મીટરથી હરાવે છે અથવા તો 2 સેકન્ડથી હરાવે છે તો Bની ઝડપ કેટલી છે ?

5 મીટર/સેકન્ડ
8 મીટર/સેકન્ડ
100/19 મીટર/સેકન્ડ
10 મીટર/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

27 (1/8)%
23 (1/13)%
30%
18 (1/13)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ?

ઋઝુપાલિકા નદી
નિરંજના
યમુના
સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP