Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ભારતમાં પ્રથમ નેરોગેજ રેલ્વે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ.૧૮૭૨માં
અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ.૧૮૬૩માં
ડભોઈ અને મિયાગામ વચ્ચે ઇ.સ.૧૮૬૨માં
ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ.૧૮૫૩માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના' કયા મુખ્ય મંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ?

માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP