GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યુનતમ હોય છે ?

મધ્યસ્થ
બહુલક
ગુણોત્તર મધ્યક
સમાંતર મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
દેશમાં આવકની અસમાનતા ___ થી માપી શકાય છે.

લોરેન્ઝ કર્વ
વિવિધ કદના જૂથો દ્વારા મેળવેલ આવકનું પ્રમાણ
ગીની આંક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 250
રૂ. 300
રૂ. 230
રૂ. 210

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP