GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 74.0% 68.4% 66.4% 76.0% 74.0% 68.4% 66.4% 76.0% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યુનતમ હોય છે ? મધ્યસ્થ બહુલક ગુણોત્તર મધ્યક સમાંતર મધ્યક મધ્યસ્થ બહુલક ગુણોત્તર મધ્યક સમાંતર મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સૂકા કોષમાં વીજધ્રુવ તરીકે શું વપરાય છે ? લેડ ઝિંક કાર્બન (ગ્રેફાઇટ) પ્લેટિનમ લેડ ઝિંક કાર્બન (ગ્રેફાઇટ) પ્લેટિનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 દેશમાં આવકની અસમાનતા ___ થી માપી શકાય છે. લોરેન્ઝ કર્વ વિવિધ કદના જૂથો દ્વારા મેળવેલ આવકનું પ્રમાણ ગીની આંક આપેલ તમામ લોરેન્ઝ કર્વ વિવિધ કદના જૂથો દ્વારા મેળવેલ આવકનું પ્રમાણ ગીની આંક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 250 રૂ. 300 રૂ. 230 રૂ. 210 રૂ. 250 રૂ. 300 રૂ. 230 રૂ. 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇજારાયુક્ત હરીફાઇનો ખ્યાલ કોણે આપ્યો છે ? માર્શલ સ્ટીગલર ચેમ્બરલીન રિકાર્ડો માર્શલ સ્ટીગલર ચેમ્બરલીન રિકાર્ડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP