ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ?

7.9% નો વધારો
8.2% નો વધારો
8.9% નો વધારો
7.2% નો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ____ ના આર્થિક મોડલ ઉપર આધારિત હતી.

આર્થર લુઈસ
પી.સી.મહાલનોબિસ
આર. એફ. હેરોડ
રેનિસફાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં વસતી ગણતરી કયા સંદર્ભમાં નીચેનામાંથી સાચા વિધાનો ચકાસો.
1. ભારતમાં સૌથી પહેલા વસતી ગણતરી વર્ષ 1881માં કરવામાં આવી હતી.
2. પ્રથમ વસતી ગણતરી મુજબ સાક્ષરતા દર લગભગ 7% હતો.
3. પ્રથમ વસતી ગણતરી મુજબ સ્ત્રી સાક્ષરતા દર લગભગ 16% હતો.
4. ભારતમાં પ્રત્યેક 10 વર્ષે વસતી ગણતરી થાય છે.

1 અને 3
1 અને 4
1, 2, 3
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ દિવસ કે વધુ દિવસ રહી હોય તેને ___ કહેવાય.

બિનરહીશ
અન્ય રહીશ
રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં
રહીશ અને સામાન્ય રહીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી.

ગરીબીમાં ઘટાડો
રેપો રેટમાં ઘટાડો
ભારતીય રૂપિયાનું અવમૂલ્યન
વ્યાજદરમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP