ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ?

7.2% નો વધારો
7.9% નો વધારો
8.2% નો વધારો
8.9% નો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ?

જિલ્લા ખેતીવાડી અધિકારી
ગ્રામસેવક
ગ્રામ પંચાયત
પ્રાથમિક સેવા સહકારી મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

અર્થશાસ્ત્ર
જૈવ રસાયણશાસ્ત્ર
ભૂસ્તરશાસ્ત્ર
ઇલેક્ટ્રોનિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP