ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. કૃષ્ણ દવે ડૉ.પ્રકાશ દવે પ્રહલાદ પારેખ સુંદરમ્ કૃષ્ણ દવે ડૉ.પ્રકાશ દવે પ્રહલાદ પારેખ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? ધરમપુર બ્રાહ્મણવાડા સમૌ વાંસા ધરમપુર બ્રાહ્મણવાડા સમૌ વાંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલસંગ્રહ ‘યાયાવરી’ કયા વર્ષે બહાર પડ્યો હતો ? 1973 1974 1971 1972 1973 1974 1971 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? અસાઈત મીરાંબાઈ અખો નરસિંહ મહેતા અસાઈત મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાચબા-કાચબી'નું ભજન કોનું જાણીતું છે ? ભોજાભગત ધીરો પ્રીતમ બાબુસાહેબ ગાયકવાડ ભોજાભગત ધીરો પ્રીતમ બાબુસાહેબ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP