ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ પ્રહલાદ પારેખ કૃષ્ણ દવે ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ પ્રહલાદ પારેખ કૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરજ અને નગીન પાત્રો કઈ કૃતિમાં આવે છે ? પોસ્ટ ઓફિસ ભવસાગર લોહીની સગાઈ જન્મટીપ પોસ્ટ ઓફિસ ભવસાગર લોહીની સગાઈ જન્મટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? જ્યોતિધામ પરકમ્મા તને ઓળખું છું, મા વળાવી બા આવી જ્યોતિધામ પરકમ્મા તને ઓળખું છું, મા વળાવી બા આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ ભટ્ટ પ્રેમાનંદ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ શામળ ભટ્ટ પ્રેમાનંદ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ? બાપ-દીકરાનો ભાઈનો આપેલ પૈકી કોઈ નહી કાકા ભત્રીજાનો બાપ-દીકરાનો ભાઈનો આપેલ પૈકી કોઈ નહી કાકા ભત્રીજાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP