ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે.

ડૉ.પ્રકાશ દવે
સુંદરમ્
પ્રહલાદ પારેખ
કૃષ્ણ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયાં ફૂસકી' ના સર્જક કોણ છે ?

હરીશ નાયક
યશવંત મહેતા
ગિજુભાઈ બધેકા
જીવરામ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ચર્ચીલના ભારત આગમન સંબંધિત
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની
ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

મન મોર બની થનગાટ કરે...
આપેલ તમામ
સૂપડું સવા લાખનું...
આસો માસો શરદ પૂનમની રાત જો...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?

પ્રથમ ગઝલ-બોધ
પ્રથમ નવલકથા-કરણઘેલો
પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ
પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP