ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સી.રંગરાજન સમિતિએ તેના 2013 ના અહેવાલમાં કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ વિસ્તારો માટે ગરીબીની રેખા ગણી છે ?

1,078 રૂ.
831 રૂ.
972 રૂ.
1,407 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ?

આલ્બર્ટ આઈન્સ્ટાઈન
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

એલંફ્રેડ માર્શલ
સુરેશ ડી. ટેન્ડુલકર
એડમ સ્મિથ
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનાની વ્યુહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે ?

પી.સી.મહાલનોબિસ
હેરોડ-ડોમર
રાજકૃષ્ન
એમ.એસ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ?

8મી નવેમ્બર, 2016
8મી ડિસેમ્બર, 2016
8મી ઓક્ટોબર, 2016
31મી ડિસેમ્બર, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP