ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સી.રંગરાજન સમિતિએ તેના 2013 ના અહેવાલમાં કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ વિસ્તારો માટે ગરીબીની રેખા ગણી છે ?

831 રૂ.
972 રૂ.
1,078 રૂ.
1,407 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

શંકર આચાર્ય
અરુણ જેટલી
પી.વી. રાજારામન
હસમુખ અઢિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP