ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે ? સોલંકીકાળ મૌર્યકાળ મૈત્રકકાળ રાષ્ટ્રકૂટ સોલંકીકાળ મૌર્યકાળ મૈત્રકકાળ રાષ્ટ્રકૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1949 ઈ.સ. 1947 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1949 ઈ.સ. 1947 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સૌપ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? દામજીભાઈ-રેવતીબહેન દૂદાભાઈ-દાનીબહેન ધ્યાનચંદ-રેવાબહેન દાનીયલભાઈ-ગંગાબહેન દામજીભાઈ-રેવતીબહેન દૂદાભાઈ-દાનીબહેન ધ્યાનચંદ-રેવાબહેન દાનીયલભાઈ-ગંગાબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ? માણેકવાડા ઝીંઝુવાડા નગવાડા જૈસવાડા માણેકવાડા ઝીંઝુવાડા નગવાડા જૈસવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ? હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ સરોવરનું પહેલાંનું નામ જણાવો. ચંદ્રાસર સરોવર રાજ સાગર મલાવ તળાવ દુર્લભ સરોવર ચંદ્રાસર સરોવર રાજ સાગર મલાવ તળાવ દુર્લભ સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP