ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે ? મૌર્યકાળ મૈત્રકકાળ રાષ્ટ્રકૂટ સોલંકીકાળ મૌર્યકાળ મૈત્રકકાળ રાષ્ટ્રકૂટ સોલંકીકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 16મી સદી 18મી 19મી 17મી 16મી સદી 18મી 19મી 17મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા ગોપાલકૃષ્ણ ગોખલે જીવણલાલ બેરિસ્ટર અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા ગોપાલકૃષ્ણ ગોખલે જીવણલાલ બેરિસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ? ભીમદેવ તેજપાલ કુમારપાળ સજ્જનમંત્રી ભીમદેવ તેજપાલ કુમારપાળ સજ્જનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ? સુરેન્દ્રજી કરમશીભાઈ મકવાણા શંભુભાઈ ત્રિવેદી પરીક્ષિતલાલ મજુમદાર સુરેન્દ્રજી કરમશીભાઈ મકવાણા શંભુભાઈ ત્રિવેદી પરીક્ષિતલાલ મજુમદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવદ્ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે ? ચાર આઠ નવ બાર ચાર આઠ નવ બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP