ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

ઉછંગરાય ઢેબર
નારાયણભાઈ પટેલ
ગોવિંદભાઈ શિણોલ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ?

અમીતભાઈ ચૌધરી
રઘુવીર ચૌધરી
હરિભાઈ ચૌધરી
મોતીભાઈ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP