ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ?

શ્રી એમ.એસ.આહલુવાલીયા
શ્રી એમ.એસ. સ્વામીનાથન
શ્રી એ.કે.સેન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ?

દરેક વ્યક્તિને અનાજ
દરેક વ્યક્તિને મકાન
દરેક વ્યક્તિને કામ
દરેક વ્યક્તિને ન્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

જેમ્સ ટેઈલર
ઓસ્બોર્ન સ્મિથ
સી.ડી. દેશમુખ
બેનેગલ રામારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP