ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2015માં 'આયોજન પંચ'ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ? વાઇબ્રન્ટ પંચ નેશનલ પંચ નીતિ પંચ વિકાસ પંચ વાઇબ્રન્ટ પંચ નેશનલ પંચ નીતિ પંચ વિકાસ પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવપીય યોજનાથી અમલમાં આવ્યા ? પાંચમી પંચવર્ષીય યોજના નવમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના નવમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સી.રંગરાજન સમિતિએ તેના 2013 ના અહેવાલમાં કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ વિસ્તારો માટે ગરીબીની રેખા ગણી છે ? 972 રૂ. 831 રૂ. 1,078 રૂ. 1,407 રૂ. 972 રૂ. 831 રૂ. 1,078 રૂ. 1,407 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રૂપિયાની નોટો છાપવાની શરૂઆત કયા વર્ષમાં થઈ ? 1980 1901 1861 1850 1980 1901 1861 1850 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે? હીરાલાલ ચૌધરી શામળભાઈ ખારવા વર્ગીસ કુરિયન એમ.એસ. સ્વામીનાથન હીરાલાલ ચૌધરી શામળભાઈ ખારવા વર્ગીસ કુરિયન એમ.એસ. સ્વામીનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ? અમર્ત્ય સેન પીગોન કેઈન્સ એડમ સ્મિથ અમર્ત્ય સેન પીગોન કેઈન્સ એડમ સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP